પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી...

 ઈ.સ 1985 થી 1990 ના સમયગાળા દરમિયાન એક જમીન ગીરા પેટે આપવામાં આવી... થોડા સમય પછી ગીરે આપનાર વ્યક્તિ ને વધારે પૈસાની જરૂર ઊભી થતા તે વ્યક્તિ ધ્વારા તે જમીન ગીરે રાખનાર વ્યક્તિ ને વેચાણ કરવામાં આવી...જમીન વેચાણ રાખનાર વ્યક્તિ જમીનનો ગીરા કરાર સ્ટેમ્પ પેપર પર લખાવી લે છે. પણ વેચાણ દસ્તાવેજ કરાવે તે પેહલા મુળ માલિક મૃત્યુ પામે છે....જમીન નકલમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ જ ચાલે અને ગળોતિયામાં ગીરે અને વેચાણ રાખનાર વ્યક્તિ નુ નામ ચાલે છે....હવે વેચાણ રાખનાર વ્યક્તિ ને પોતાના નામે જમીન કરવી હોય તો શું કાયૅવાહી કરવી પડે.....જમીન નામે થઈ શકે કે ના થઈ શકે..?....સિનિયર વકીલશ્રી જવાબ આપવા વિનંતી

ગુજરાત રાજયમાં દસ્તાવેજોના લખાણ સહિતની તમામ વિગતોની ઓનલાઈન એન્ટ્રી માટે ગત ૧ મેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે, આગામી તા. ૧૫ ઓગસ્ટથી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેને અમલી બનાવવામાં આવનાર છે.

 ગુજરાત રાજયમાં દસ્તાવેજોના લખાણ સહિતની તમામ વિગતોની ઓનલાઈન એન્ટ્રી માટે ગત ૧ મેથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. હવે, આગામી તા. ૧૫ ઓગસ્ટથી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેને અમલી બનાવવામાં આવનાર છે.  જેમાં દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી એપોઈન્ટમેન્ટ મેળવી સબ રજિસ્ટ્રાર સમક્ષ લખાણ ફિઝિકલ પણ રજૂ કરવાનું રહેશે. મિલકત વેચાણ, પાવર ઓફ એટર્ની, બક્ષિસ લેખ સહિત વિગેરે તમામ દસ્તાવેજોની નોંધણી માટે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે દસ્તાવેજોનું લખાણ અરજદારે જાતે જ ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી એપોઈન્ટમેન્ટ મુજબ નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જવાનું રહેશે.  સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી વિવિધ પ્રકારની કામગીરી જેવી કે, ઈન્ડેક્સની નકલ, દસ્તાવેજોની નકલ લોકો ઓનલાઈન મેળવી શકે છે.  હવે, આ કચેરીઓમાં ઓનલાઈન એન્ટ્રી કર્યા પછી જે દિવસે એપોઈન્ટમેન્ટ મળે ત્યારે જાતે દસ્તાવેજોની નકલ લઈને જવાનું રહેશે. એપોઈન્ટમેન્ટ મેળવી સબ રજિસ્ટ્રાર સમક્ષ લખાણ ફિઝિકલ પણ રજૂ કરવાનું રહેશે. આ અંગે અરજદારો રાજ્ય સરકારની નવા વેબ પોર્ટલ પર અરજદારે લોગ ઈન કરી વિવિધ વિગતો એન્ટ્રી કરવ...