ભારતીય ફોજદારી ધારો (IPC)
2.શું મૃત્યુ પામેલ વ્યક્તિની બદનક્ષી થઈ શકે ? હા
3.ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? પાંચ
4.હુલ્લડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ? પાંચ
5.શું ચોરીના ગુનામાં ભયનું તત્વ હોય છે ? ના
6.ચોરીના ગુનામાં શું ભળતા તે લૂંટમાં પરિણમે છે ? ભય અને બળ
7.ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકારો છે ? ત્રણ , ગુપ્ત રીતે ગૃહપ્રવેશ , રાત્રે ગૃહપ્રવેશ , ઘર ફોડવું
8.અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 228
9.ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગેરકાયદેસર મંડળીના પ્રત્યેક સભ્યને ગુના માટે જવાબદાર ગણવામાં આવે છે ? 149
10.રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 153-બી
#advocatemitra
#advarvind
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો